એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે. જો કુલ ૧૦૫ વખત હસ્તધૂનન ( હાથ મિલાવવાની ) પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ? કોયડાનો જવાબ કોમેંટ્સ માં આપી શકો છો.
ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ? મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં
આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું
પગાર પંચ ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં આવી શકે. ગુજરાત સરકાર ૦૧/૦૧/૨૦૧૮ કે
૨૦૧૯ માં રોકડમાં આપવાનો અમલ કરી શકે.