Monday, February 11, 2013


આજની તારીખમાં શિક્ષણ જગતના વહીવટીસળગતા પ્રશ્નો  નીચે મુજબ છે. જેમાં  શિક્ષક સંઘોએ પરસેવો પાડવાની જરૂર છે. 

પ્રથમ -  ફાજલના ભૂતને ધૂણતું બંધ કરવાની જરૂર છે. એકજ લીટીનો પરિપત્ર કરાવવાની જર્રૂર છે . ૧૯૯૮ પછી આજ સુધીના બધાને જ રક્ષણ.

બીજો - ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર નાણાખાતાના ૦૩/૧૦/૨૦૧૨ પરિપત્રનો શિક્ષણ ખાતામાં અમલ  ( આ નવી માગણી નથી - અગાઉ ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર હતું જ. ) 

ત્રીજો - છઠ્ઠા પગારપંચ મુજબ ડી.એ ભથ્થા  તથા મેડીકલ ભથ્થાના અમલ બાબત 


ચોથો -   વિવિધ કચેરીઓમાં ચાલતો વ્યવહાર  રોકવાના પ્રયાસો 

પાંચમો - શાળામાં ઉચ્ચત્તર તથા માધ્યમિકમાં ખાલી જગ્યાઓ માટે તથા આચાર્યની ખાલી જગ્યાની ભરતી શરૂ કરાવવા બાબત. 

No comments:

Post a Comment