Thursday, July 24, 2014

શિક્ષક પ્રશ્ન અને જવાબ - એકસાથે કેટલા દિવસની પરચૂરણ રજા ભોગવી શકાય ?

એકસાથે કેટલા દિવસની  પરચૂરણ રજા ભોગવી શકાય ?

સામાન્ય રીતે  વિનિમય ૩૦ (૨) (ક) મુજબ સામાન્ય સંજોગોમાં ત્રણ દિવસ અને ખાસ અપવાદરૂપ સંજોગોમાં એકસાથે વધુમાં વધુ  ૧૦ દિવસ પરચૂરણ રજા ભોગવી શકાય.


No comments:

Post a Comment