Thursday, January 23, 2014

બિનસરકારી માધ્યમિક શાળાના આચાર્યને વર્ગ 2 માં સમાવેશ ન થાય તે બાબતનો પરિપત્ર



1 comment:

  1. જો શાળા ગાનટેડ માં ઉપરી સંચાલક મંડળ હોય
    અે વાત સાચી પણ
    શું િમત્રો તમે જાણો છો
    ગુજરાત સરકાર પણ અેક સંચાલક મંડળ જ કહેવાય

    શાળામાં કારોબારી ગામ શહેર કે સમાજ ના લોકો નક્કી કરે છે
    અને કારોબારી પ્મુખ કે મંત્રી

    ગુજરાત સરકારમાં પણ લોકો m.l.a ને ચુંટે છે
    m.l.a મુખ્યમંત્રી ને

    ફરક અેટલો છે અહીં ઘણાબધા સંચાલક મંડળ છે તયાં અેક જ છે

    અેમના પણ બધા હક કેન્દ્ર સરકાર લઇ લે તો શું હાલ થાય

    ReplyDelete