Friday, January 11, 2013

માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?

ઘણા પૂછે છે કે  માધ્યમિક વિભાગમાં ફાજલનું રક્ષણ છે કે કેમ ?


મારા અર્થગ્રહણ મુજબ ૨૫/૦૨/૨૦૧૨ ના ઠરાવ મુજબ સરકારશ્રીએ ધોરણ 8 ને પ્રાથમિકમાં લઈ જતાં  સરકારની નિતી ને કારણે ધોરણ 8 ના કારણે ફાજલ પડેલાને બીજે ગોઠવેલ છે. પરંતુ ધોરણ 8 સિવાય અન્ય વર્ગમાં સંખ્યાને અભાવે  વર્ગ બંધ થવાથી જો ૧૯૯૮ પછીની નિમણૂંક હોયતો ફાજલનું રક્ષણ નથી  એમ મારૂ અંગત મંતવ્ય છે. ક્દાચ કોઈ એની સાથે સંમંત ન પણ હોય .    ધોરણ ૯/૧૦/૧૧/૧૨  માં સંખ્યાના અભાવે વર્ગ બંધ થાય અને બધાને ફાજલનું રક્ષણ મળે તેવો સ્પષ્ટ લખાણ વાળો  હું જાણું છું ત્યાં સુધી તો  કોઈજ પરિપત્ર થયો નથી જ.  
કોઈ મિત્ર પાસે આવો ફાજલનો પરિપત્ર હોય તો મોકલશો. જેથી બ્લોગ ઉપર મૂકી શકાય. 

હું જાણુ છું ત્યાં સુધી પ્રોસિજર નીચે મુજબ હોઈ શકે 

1.  સંખ્યાના અભાવે ફાજલની પરિસ્થિતિ થાયતો આચાર્ય ( મંડળ ) વર્ગ બંધ તથા શિક્ષક ફાજલની દરખાસ્ત મોકલે છે.
2.     ત્યારબાદ ડી.ઈ.ઓ તપાસને અંતે જે તે કર્મચારીને   તથા મંડળને શિક્ષક ફાજલનો અને વર્ગ બંધનો  હુકમ આપે છે. જો ભરતી ૧૯૯૮ પહેલાં હોયતો ફાજલ કરી ડી.ઈ.ઓ અન્ય જગ્યાએ ગોઠવે અથવા અન્ય કામ સોંપે. અને જો ભરતી ૧૯૯૮ પછી હોયતો ફાજલ ( નોકરી સમાપ્તિ) થાય. કર્મચારી કદાચ ટ્રિબ્યુનલમાં જઈ શકે. કર્મચારી ૧૯૯૮ પછી ભરતી ફાજલ થાય તો વર્કલોડના અભાવે તે શાળામાં કામગીરી શું કરશે. ? મસ્ટર્ડમાં સહી ક્યાં કરે ? 

 




વિદ્યાસહાયક ભરતી અરજીઓ સ્વીકારવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવે છે. 

6 comments:

  1. Sir Biji Bharati ne AA cse lagu pade ke matra Vidhyasahayak ne j Lagu Padase ?
    biji bharati aavi sake?

    ReplyDelete
  2. sir aa case sena mate no che ?
    for which purpose ?
    reply plz

    ReplyDelete
  3. Please inform me about std 8 bandh thata
    Fajal teacher na niyamo ke paripatra janavo.
    Bhashama main subjectwise ketala teacher mali sake ss and maths science names ketala mali sake std 9 na 4 class
    Std 10 na 4 class

    ReplyDelete
  4. bharti karva mate purti mahiti n hoy to j aavi rite sthagi thay

    ReplyDelete
  5. koi jagyaye 1998 pachi bharayela ne chuta kariya che

    ReplyDelete